પાછળ જુઓ
સરદાર પટેલ આવાસ યોજના
-
-
સને ૧૯૯૭-૯૮ થી ૨૦૦૮-૦૯ દરમિયાન રાજયમાં બનેલ સરદાર પટેલ આવાસ યોજનાના મકાનો
-
જીલ્લાનું નામ |
કુલ મકાનોની સંખ્યા |
ભાવનગર
|
૧૪૭૬૨
|
સરદાર પટેલ આવાસ યોજના-વિશેષતા
• સરદાર પટેલ આવાસ યોજના હેઠળ સને : ૧૯૯૭-૯૮ થી ૨૦૦૮-૦૯ સુધીમાં પૂર્ણ થયેલાં મકાનોની કુલ સંખ્યા ૧૪૭૬૨.
• સને : ૨૦૦૮-૦૯ ના વર્ષ દરમિયાન કુલ ૧૪૨૩ આવાસો માટે રૂ. ૫૧૨.૨૮ લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી.
ચાલો હવે, ગ્રામ્ય ગરીબો માટેની સરદાર પટેલ આવાસ યોજના નીચે શ્રમફાળો આપી પોતાના મકાન મેળવીએ.